top of page
banner 3.png
Samyaprash એ વ્યાસપીઠ અને વિદ્યાનું સંયોજન છે

Bhakti. Vani. Vidya.
ગુરુ–પુત્રની કથા યાત્રા

હું વક્તા નહિ, એક ભાગ્યશાળી પુત્ર છું —
જેમને પિતાશ્રી રૂપે ગુરુ મળ્યા:

શાસ્ત્રીજી ગુલાબભાઈ ભટ્ટ,
અને કરુણામય માતૃશ્રી જાગૃતિબેન.

જામજોધપુરની કથા દરમિયાન પિતાશ્રીએ કહ્યું —

“બેટા, આજે તારે વ્યાસપીઠ પર બેસવું છે.”

એ ક્ષણથી જીવનનો માર્ગ નક્કી થયો —
ભાગવતજીની સેવા, એ જ સાધના બની ગઈ.

૨૦૦૮થી આજદિન સુધી

દેશ–વિદેશમાં ૧૫૨થી

વધુ કથાઓ સફળતાપૂર્વક યોજાઈ છે.

Kathaaa Ajaybhai.png

શ્રીમદ્ ભાગવત કથા સેવા

વ્યાસપીઠ એ દેવત્વ છે — અહીંથી માત્ર શબ્દ નહિ, શ્રદ્ધા બોલે છે.
Samypras દ્વારા નીચેના કાર્યક્રમો યોજાય છે
Champions lift the trophy. Creators lift the momentasd.png
શ્રીમદ્
ભાગવત સપ્તાહ
​ભક્તિનો ઉત્સવ, આત્મશોધની યાત્રા. સાત દિવસમાં ભગવાન શ્રીકૃષ્ણની સંપૂર્ણ લીલાઓ, ભક્ત પ્રહલાદ, ધ્રુવ, અજામેળ, અને ગોપીઓની અમર કથાઓ.
શ્રીમદ્
રામાયણ કથા
આદર્શ જીવનનો માર્ગ. પ્રભુ શ્રી રામનાં ચારિત્ર્યમાંથી સત્ય, ધર્મ અને ત્યાગનાં પાઠ. આદર્શ પુત્ર, આદર્શ ભાઈ, આદર્શ પતિ અને આદર્શ રાજાનું જીવન.
શ્રીમદ્ ભગવદ્ગીતા
જ્ઞાન યજ્ઞ
કર્મ, જ્ઞાન અને ધ્યાનનો સંતુલન. કુરુક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આપેલું અમૃત જ્ઞાન — આધુનિક જીવનમાં કેવી રીતે લાગુ કરવું.
ઉદ્ધવ ગીતા અને
ભક્તિ ચરિત્ર
કરુણાભાવ અને તત્વજ્ઞાન. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ઉદ્ધવજીને આપેલું જ્ઞાન, ગોપીઓની નિર્મળ ભક્તિ અને વિરહનો અદ્ભુત સંદેશ.
Champions lift the trophy. Creators lift the moment. (2).png
Untitled design (31).png

SAMYAPRASH
VIDHYA GURUKUL

આમારું સ્વપ્ન છે

“સંસ્કારથી સંસ્કૃત સુધી, ભક્તિથી વિદ્યાસુધી.”


એક એવું વિદ્યાપીઠ જ્યાં ધર્મ, જ્ઞાન અને આધુનિકતા એક સાથે વિકસે.

હાલે તૈયારી ચાલી રહી છે

સ્થાન અને પાઠ્યક્રમની રચના પૂર્ણ થવાની પ્રક્રિયામાં છે. ટૂંક સમયમાં શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે.

Upcoming Katha

image.png

21 February - 1 March 2026
Surat

image.png

21 February - 1 March 2026
Surat

Untitled design (34).png

ભગવાનની કૃપાથી
શબ્દ મળે, અને શબ્દથી વિશ્વને પ્રકાશ.

Samypras સાથે જોડાઈને આ દિવ્ય યાત્રાનો ભાગ બનો 
"કથા, વિદ્યાપીઠ કે સેવા દરેક રીતે યોગદાન શક્ય છે."

Untitled design (31).png
Samyaprash Education
and Charitable Trust
વ્યાસપીઠની સેવા, ભાગવત ભાવ અને સંસ્કૃત શિક્ષણનો સંકલ્પ.
206, Arihant, Second Floor, Virani Chowk,
Tagore Road, Rajkot
Bank Details
AC - 2502212678229233 
IFSC - AUBL0002126 
CIF ID - 40261986 
BRANCH COD - 2126
BRANCH ADRESS -150 FEET RING ROAD, RAJKOT 360005
+91 88490 51847
+91 93279 68143
Email
samyaprashtrust@gmail.com
© 2025 Samypras. All rights reserved.
Developed and Design by : Kalakaari Digital
bottom of page